જય સિયારામ સુંદરકાંડ પરિવાર સેવા ટ્રસ્ટ આયોજીત
સ્વ. શ્રી મહેશભાઈ દેસાઈ પ્રેરિત
શ્રી અંબાજી રાત્રી પૂજા - 2026
તા - 22/08/2026 થી 26/08/2026
⚠️ અગત્યની સૂચનાઓ:
- પાંચ દિવસનું આયોજન ફક્ત ને ફક્ત નાગર જ્ઞાતિ માટે છે, તેનું પૂર્ણતઃ પાલન કરવું.
- આવનાર દરેક નાગર માઈ ભક્તજનોએ પોતાનું ઓળખપત્ર તેમજ ફોટા સાથે માહિતી પૂર્ણ ભરવી.
- ડિપોઝીટ પેટેની રકમ સાથે ઓનલાઈન કરી દેવી.